વિધાન: વરસાદી દિવસો માં કાર કે બસ ચલાવવી મુશ્કેલ હોય છે.
કારણ: સપાટી ભીની થવાના લીધે ઘર્ષણાંક નું મૂલ્ય ઘટી જાય છે.
વિધાન અને કારણ બંને સત્ય છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
વિધાન અને કારણ બંને સત્ય છે પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
વિધાન સત્ય છે પરંતુ કારણ અસત્ય છે.
વિધાન અને કારણ બંને અસત્ય છે.
ટેબલ પર ચેઇનની ત્રીજા ભાગની લંબાઇ લટકાવી શકાતી હોય,તો ચેઇન અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?
$0.1 \,kg$ ના બ્લોક અને દીવાલ વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે.તો બ્લોક પર ........ $N$ ઘર્ષણબળ લાગતું હશે.
ઘર્ષણ ઘટાડવા માટે નીચીના પૈકી શું અનુકૂળ છે ?
અપેક્ષિત સાપેક્ષ ગતિ કયા પ્રકારના ઘર્ષણબળ વડે અવરોધાય છે?
એક $100 \,kg$ બરફ ઉપર ખસેડવા માટે $98\,N$ બળની જરૂર પડે તો સ્થિત ઘર્ષણાક કેટલો થાય?