જનીનદ્રવ્ય તરીકે વર્તતા અણુમાં નીચેનામાંથી ક્યો ગુણધર્મ હોવો જોઈએ ?
તે ઉત્ક્રાંતિની ઘટના થવા માટે જરૂરી ધીમાં ફેરફારો થવાનો અવકાશ પુરું પાડતું હોવું જોઈએ.
તે પોતાની પ્રતિકૃતિ ઉત્પન્ન કરતો હોવો જોઈએ નહીં.
તે રાસાયણિક રીતે અને બંધારણનાં દષ્ટિકોણથી અસ્થાયી હોવો જોઈએ.
આપેલ બધા જ
ગીફીથીના પ્રયોગમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે ?
ફ્રેડરિક ગ્રિફિથ, એવરી, મેકિલઓડ અને મેકકાર્ટિ દ્વારા થયેલા પ્રયોગને યાદ કરો જેમાં $DNA$ જનીન દ્રવ્ય છે, તે ધારણા કરાઈ હતી. જો $DNA$ ને બદલે $RNA$ જનીન દ્રવ્ય હોય તો ગરમીથી મૃત્યુ પામેલ ન્યુમોકોકસ $R\,-$ સ્ટ્રેઇનને, હાનિકારક $S-$ સ્ટ્રેઇનમાં ફેરવી શકશે ? સમજાવો.
$DNA$............ ધરાવે છે.
એવરી, મેકલિઓડ અને મેકકાર્ટીએ તેમના પ્રયોગ પરથી શું તારણ કાઢયું ?
યોગ્ય જોડ બનાવો :
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(W)$ ગ્રીફીથ | $(1)$ $DNA$ જનીન દ્રવ્ય છે. |
$(X)$ એવરી, મેકલિઓડ | $(2)$ સ્વયંજનન અધરૂઢીગત રીતે |
$(Y)$ મેસલસન$-$સ્ટાલ | $(3)$ રૂપાંતરણીય સિદ્ધાંત |
$(Z)$ હર્શી અને ચેઈઝ | $(4)$ $DNase$ થી રૂપાંતરણની પ્રક્રિયા અવરોધાય |