જનીનદ્રવ્ય તરીકે વર્તતા અણુમાં નીચેનામાંથી ક્યો ગુણધર્મ હોવો જોઈએ ?

  • A

    તે ઉત્ક્રાંતિની ઘટના થવા માટે જરૂરી ધીમાં ફેરફારો થવાનો અવકાશ પુરું પાડતું હોવું જોઈએ.

  • B

    તે પોતાની પ્રતિકૃતિ ઉત્પન્ન કરતો હોવો જોઈએ નહીં.

  • C

    તે રાસાયણિક રીતે અને બંધારણનાં દષ્ટિકોણથી અસ્થાયી હોવો જોઈએ.

  • D

    આપેલ બધા જ

Similar Questions

ગીફીથીના પ્રયોગમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે ?

ફ્રેડરિક ગ્રિફિથ, એવરી, મેકિલઓડ અને મેકકાર્ટિ દ્વારા થયેલા પ્રયોગને યાદ કરો જેમાં $DNA$ જનીન દ્રવ્ય છે, તે ધારણા કરાઈ હતી. જો $DNA$ ને બદલે $RNA$ જનીન દ્રવ્ય હોય તો ગરમીથી મૃત્યુ પામેલ ન્યુમોકોકસ $R\,-$ સ્ટ્રેઇનને, હાનિકારક $S-$ સ્ટ્રેઇનમાં ફેરવી શકશે ? સમજાવો. 

$DNA$............ ધરાવે છે.

એવરી, મેકલિઓડ અને મેકકાર્ટીએ તેમના પ્રયોગ પરથી શું તારણ કાઢયું ?

યોગ્ય જોડ બનાવો :

વિભાગ $- I$ વિભાગ $- II$
$(W)$ ગ્રીફીથ $(1)$ $DNA$ જનીન દ્રવ્ય છે.
$(X)$ એવરી, મેકલિઓડ $(2)$ સ્વયંજનન અધરૂઢીગત રીતે
$(Y)$ મેસલસન$-$સ્ટાલ $(3)$ રૂપાંતરણીય સિદ્ધાંત
$(Z)$ હર્શી અને ચેઈઝ $(4)$ $DNase$ થી રૂપાંતરણની 
પ્રક્રિયા અવરોધાય