શા માટે $RNA$ જનીનદ્રવ્ય તરીક વર્તતો નથી ?

  • A

    $RNA$ ના પ્રત્યેક ન્યુક્લિઓટાઈડ પર $2'-OH$ હોવાથી $RNA$ અસ્થિર અને સરળતાથી વિઘટન થાય તેવું બને છે.

  • B

    $RNA$ ઉત્સેચક તરીક વર્તતો હોવાથી $RNA$ વધુ સક્રિય અને રચનાત્મક દષ્ટિએ અસ્થાયી હોય છે.

  • C

    $RNA$માં થાયમીનના સ્થાને યુરેસીલ હોવાથી $RNA$ અસ્થાયી બને છે.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

બેકટેરીયા કોના દ્વારા ચેપગ્રસ્ત થાય છે ?

તમે હર્શી અને ચેઈઝનો પ્રયોગ પુનરાવૃત કરો છો અને બે સમસ્થાનિકો $^{32}P$ અને $^{15}N$ અપાય છે. (મૂળ પ્રયોગના $^{35}S$ ના બદલે) તો તમે તમારા પરિણામને અલગ કઈ રીતે ધારી શકો ? 

ગ્રીફીથે ક્યા બેકટેરીયાને લઈ શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા હતા ?

નીચેનામાંથી કેટલા સજીવોમાં $RNA$ જનીનદ્રવ્ય તરીક વર્તે છે ?

$TMV,$ માનવ, બેકટેરિયા,$QB$ બેકટેરિયોફેઝ, બેકટેરિયોફેઝ  લેમ્ડા, યીસ્ટ, મકાઈ, $\phi \times 174$ બેકટેરિયોફેઝ, રિટ્રોવાયરસ

હર્શી અને ચેઈઝના પ્રયોગમાં કરવામાં આવેલી ક્રિયાનો સાચો ક્રમ ક્યો છે ?