એક કણ પર તેના વેગ ને લંબ અચળ બળ લગાવવામાં આવે છે. કોઈ સમતલમાં કણ ગતિ કરે છે. તો નીચેનામાથી શું કહી શકાય?
તે વર્તુળાકાર માર્ગે ગતિ કરશે.
પ્રવેગ અચળ રહેશે.
ગતિ ઉર્જા અચળ રહેશે.
$(a)$ અને $(c)$ બંને
જો શંકુઆકારનાં લોલકની દોરી સમક્ષિતિજ સાથે $\theta$ કોણ બનાવે છે, તો પછી તેના આવર્તકાળનો વર્ગ કોના સમપ્રમાણમાં હશે?
એક અયળ વેગથી વર્તુળાકાર પથ પર ગતિ કરતા ૫દાર્થનું શું અયળ હોય છે ?
$m$ દળના કણને કેટલી આવૃત્તિથી ફેરવવો જોઈએ કે જેથી $M$ દળનો પદાર્થ સ્થિર રહે?
$m _{1}$ અને $m _{2}$ દળ ધરાવતી બે કાર અનુક્રમે $r _{1}$ અને $r _{2}$ ત્રિજ્યાનાં વર્તુળો પર ગતિ કરી રહી છે. તેમની ઝડપ એવી છે કે જેથી બંને સરખા સમય $t$ તેમનું વર્તુળ પૂર્ણ કરે છે. તો તેમના ત્રિજ્યાવર્તી પ્રવેગોનો ગુણોત્તર કેટલો થાય?
$20 \,cm$ ત્રિજયામાં ભ્રમણ કરતાં પદાર્થનું કેન્દ્રગામી બળ $10 \,N$ હોય, તો તેની ગતિઊર્જા કેટલા ..........$Joule$ થાય?