એક કણ પર તેના વેગ ને લંબ અચળ બળ લગાવવામાં આવે છે. કોઈ સમતલમાં કણ ગતિ કરે છે. તો નીચેનામાથી શું કહી શકાય?
તે વર્તુળાકાર માર્ગે ગતિ કરશે.
પ્રવેગ અચળ રહેશે.
ગતિ ઉર્જા અચળ રહેશે.
$(a)$ અને $(c)$ બંને
એક દોલકને પ્રારંભિક $\omega$ $rpm$ જેટલી ઝડપ સાથે સમક્ષિતિજ સમતલમાં દોરી વરે ભ્રમણ કરાવવામાં આવે છે. દોરીમાં $T$ જેટલો તણાવ છે. ત્રિજ્યા સમાન રાખીને જો ઝડપ $2 \omega$ કરવામાં આવે તો દોરીમાં તણાવ. . . . . થશે.
એક પદાર્થ $80 \,m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર ગતિ કરે છે તેની ઝડપ $20 \,m / s$ છે જે કોઈ ક્ષણે $5 \,m / s ^2$ ના દરે ઘટે છે. તો પ્રવેગ દ્વારા બનાવવામાં આવતો વેગ સાથેનો કોણ કેટલો થાય ?
$1\,m$ લંબાઈવાળું એક શાંકવાકાર લોલક $Z-$ અક્ષ સાથે $\theta \, = 45^o$ ની ખૂણો બનાવીને $XY$ સમતલમાં વર્તુળાકાર ગતિ કરે છે. વર્તુળની ત્રિજ્યા $0.4\, m$ અને તેનું કેન્દ્ર $O$ ના લંબની નીચે છે. લોલકની તેના વર્તુળાકાર પથ પર ની ઝડપ ........ $m/s$ થશે. ($g\, = 10\, ms^{-2}$)
એક ધડિયાળમાં સેકન્ડ કાંટા અને મિનિટ કાંટાની લંબાઈ અનુક્રમે $75 \mathrm{~cm}$ અને $60 \mathrm{~cm}$ છે. $30$ મિનિટ ગાળામાં સેકન્ડ કાંટાની ટોચ (છેડો) મીનીટ કાંટાની ટોચ (છેડા) કરતાં $x$ જેટલું વધારે અંતર કાપે છે. $x$ નું મૂલ્ચ મીટર માં લગભગ. . . . . . .હશે. $(\pi=3.14$ લો )
એક કણ એ નિયમિત વર્તુળાકાર ગતિમાં છે, તો તેનો વેગ શાને લંબ હોય?