આપેલા ઉદાહરણમાંથી કેટલી વનસ્પતિ અધોજાયી પુષ્પધરાવે છે. - જરદાળુ, ગુલાબ, આલુ, જામફળ, કાકડી, રાય, જાસુદ અને રીંગણ

  • A

    આઠ

  • B

    સાત

  • C

    પાંચ

  • D

    ત્રણ

Similar Questions

આ પ્રકારના જરાયુવિન્યાસમાં બીજાશય એક જ અંડક ઘરાવે છે.

જેમાં પતંગીયાકાર કલીકાન્તર વિન્યાસ જોવા મળે છે તે વનસ્પતીનાં પુષ્પમાં જરાયુવિન્યાસ કયો જોવા મળે ?

કોલમ- $I$ માં વનસ્પતિના નામ અને કોલમ - $II$ માં વિશિષ્ટતા આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.

કોલમ - $I$ કોલમ - $II$
$(A)$ જાસૂદ $(p)$ પુષ્પાસન બીંબ આકારનું
$(B)$ લીંબુ $(q)$ બીજાશય અધઃસ્થ
$(C)$ ગુલાબ $(r)$ પુષ્પાસન ઘુમ્મટ આકારનું
$(D)$ સૂર્યમુખી $(s)$ પરિપુષ્પ
$(E)$ બોગનવેલ $(t)$ પુષ્પાસન કપ આકારનું
  $(u)$ બીજાશય ઉર્ધ્વસ્થ

     

નીચેનામાંથી ક્યાં છોડ અનિયમિત પુષ્ય ધરાવે છે? 

પુકંસરનો સમૂહ એટલે ?