$m$ દળ ધરાવતો એક પદાર્થ અચળ ઝડપ સાથે $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે તેના પર અચળ મૂલ્યનું $F$ બળ લાગે છે. તો પદાર્થની ગતિ ઉર્જા કેટલી થાય ?

  • A

    $\frac{1}{2} F R$

  • B

    $FR$

  • C

    $2 F R$

  • D

    $\frac{1}{4} F R$

Similar Questions

અચળ ઝડપે એક કણ વર્તુળાકાર માર્ગ ફરે છે. જયારે કણ $90^{\circ}$ નો ખૂણો બનાવે છે, ત્યારે તેનો તત્કાલીન વેગ અને સરેરાશ વેગનો ગુણોતર $\pi: x \sqrt{2}$ છે. $x$ ની કિમત ....... હશે.

  • [JEE MAIN 2023]

એક કણ $\left( {\frac{{20}}{\pi }} \right)\,m$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે છે. જો ગતિની શરૂઆત પછી બે પરિભ્રમણના અંતે તેનો વેગ $80 \,m/s$ થાય ,તો સ્પર્શીય પ્રવેગ($m/s^2$) કેટલો હશે?

  • [AIPMT 2003]

$180\,cm$ લંબાઈની દોરીના છેડે એક પથ્થર બાંધીને તેને પ્રતિ મિનિટે સમક્ષિતિજ વર્તુળમાં $28$ ભ્રમણ કરાવવામાં આવે છે. પથ્થરના પ્રવેગનું મૂલ્ય $\frac{1936}{x}\,ms^{-2}$ છે. તો $x$ નું મૂલ્ચ $.........$ છે.

  • [JEE MAIN 2023]

પદાર્થ માટે કોણીય વેગ $\mathop \omega \limits^ \to  \,\, = \,\,\hat i\,\, - \,\,2\hat j\,\, + \;\,3\hat k$ અને ત્રિજ્યા સદિશ  $\mathop r\limits^ \to  \,\, = \,\hat i\,\, + \,\hat j\,\, + \;\,\hat k$ હોય તો વેગ શું હશે ?

વિધાન: કેન્દ્રગામી અને કેન્દ્રત્યાગી બળો એક બીજા ને રદ્દ કરે છે .

કારણ: કેન્દ્રત્યાગી બળ એ કેન્દ્રગામી બળ ની પ્રતિક્રિયા છે.

  • [AIIMS 2011]