કેપેસીટેશન (સક્રિય બનાવવું) ....... માં થાય છે.
શુક્રપિંડ જાલિકા
અધિવૃષણ નલિકા
માદા પ્રજનન માર્ગ
શુક્રવાહિની
કોષવિભેદન, ગર્ભવિકાસનાં કયા તબકકે જોવા મળે ?
એકકીય અસંયોગીજનન કોને કહેવાય છે ?
જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.
પ્રોસ્ટેટ ગ્રંથિ શેનાં માટે સ્ત્રાવ ઉત્પન્ન કરે છે ?
કીટકોનાં ઈંડા કેવા હોય છે ?