કેપેસીટેશન (સક્રિય બનાવવું) ....... માં થાય છે.

  • [NEET 2017]
  • A

    શુક્રપિંડ જાલિકા

  • B

    અધિવૃષણ નલિકા

  • C

    માદા પ્રજનન માર્ગ

  • D

    શુક્રવાહિની

Similar Questions

કોષવિભેદન, ગર્ભવિકાસનાં કયા તબકકે જોવા મળે ?

એકકીય અસંયોગીજનન કોને કહેવાય છે ?

જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.

પ્રોસ્ટેટ ગ્રંથિ શેનાં માટે સ્ત્રાવ ઉત્પન્ન કરે છે ?

કીટકોનાં ઈંડા કેવા હોય છે ?