દરેક સમાગમ વખતે થતા વિર્યત્યાગમાં લગભગ ...... શુક્રકોષનો ત્યાગ થાય છે.

  • A

    $10,000$

  • B

    $100,000 - 1000,000$

  • C

    $30-40$ million.

  • D

    $200 -300$ million

Similar Questions

ખોટું વિધાન નક્કી કરો.

અધોજરદીય અંડકોષમાં જરદી ક્યાં જોવા મળે છે ?

  • [AIPMT 1993]

આધેડ વ્યક્તિની ઈગ્વિનલ કેનાલ ઢીલી બને અને આંતરડાનો કેટલોક ભાગ વૃષણ કોથળીમાં ધકેલાય તે રોગને..........કહે છે.

માસિકચક્રના કયા દિવસે $LH$ અને $FSH$ ની સાંદ્રતા મહત્તમ હોય છે?

સરટોલી કોષો પિટ્યુટરી અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રણ પામે છે, તેને... કહે છે.