નીચેનામાંથી ખોટું વિધાન ક્યું છે ?
એક ન્યુક્લીઓઝોમનાં $DNA$ માં $200\, bp$ હોય છે.
ઘણાં બધાં ન્યુક્લીઓઝોમ કોષકેન્દ્રમાં હોય છે અને તે રંગાયેલા નાના મણકા સ્વરૂપમાં જોવા મળે છે, તેને ક્રોમેટીન કહે છે.
અમુક જગ્યાએ ક્રોમેટીન વ્યવસ્થિત ગૂંચળામય રચનામાં પેક થયેલું હોતું નથી તેને વિષમ ક્રોમેટીન કહેવાય છે.
યુક્રોમેટીન પ્રત્યાંકન કરી શકે તે માટે સક્રિય છે જ્યારે હેટરોક્રોમેટીન આ માટે નિષ્ક્રિય છે.
ફોસ્ફેટ પેન્ટોઝ શર્કરા સાથે કયા બંધથી જોડાય છે ?
જે $DNA$ ની લંબાઈમાં $45,000$ બેઈઝ યુગ્મ હોય, તો $DNA$ - નાં અણું કેટલાં સંપૂર્ણ વળાંક લેશે ?
કયા સજીવનું $DNA$ $4.6 \times 10^6\,bp$ નું બનેલું છે ?
નીચેનામાંથી શેમાં $DNA$ જનીન દ્રવ્ય તરીકે હોય છે ?
કયા વૈજ્ઞાનીકે મધ્યસ્થ પ્રાણલી (પ્રસ્થાપિત પ્રણાલી)નો વિચાર પ્રસ્તુત કર્યો હતો ?