નીચે આપેલ વિધાનનું સામાનાર્થી પ્રેરણ લખો:

"દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n^{3}-1$ યુગ્મ સંખ્યા હોય તો $n$ એ અયુગ્મ સંખ્યા છે"

  • [JEE MAIN 2020]
  • A

    દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n^{3}-1$ યુગ્મ સંખ્યા ન હોય તો $n$ એ અયુગ્મ સંખ્યા નથી 

  • B

    દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n$ યુગ્મ સંખ્યા હોય તો $n^{3}-1$ એ અયુગ્મ સંખ્યા છે

  • C

    દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n$ અયુગ્મ સંખ્યા હોય તો $n^{3}-1$ એ યુગ્મ સંખ્યા છે

  • D

    દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n$ યુગ્મ સંખ્યા હોય તો $n^{3}-1$ એ યુગ્મ સંખ્યા છે

Similar Questions

વિધાન $(p \Rightarrow q) \vee(p \Rightarrow r)$ એ  . . . ને તુલ્ય નથી .

  • [JEE MAIN 2022]

વિધાન $p \rightarrow (q \wedge  r)$ નું નિષેધ = …….

‘‘જો ચતુષ્કોણ એ ચોરસ હોય તો તે સમબાજુ ચતુષ્કોણ છે’’ આ વિધાનનું નિષેધ.....

આપેલ પૈકી ક્યૂ વિધાન સંપૂર્ણ સત્ય નથી ?

  • [JEE MAIN 2021]

આપેલ પૈકી કઈ વિધાન સંપૂર્ણ  સત્ય છે ?

  • [JEE MAIN 2021]