પર્યાવરણીય રસાયણવિજ્ઞાનને વ્યાખ્યાયિત કરો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કુદરતમાં થતી રસાયણિક અને જૈવરાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ એટલે પર્યાવરણીય રસાયણવિજ્ઞાન. વિવિધ રસાયણિક ધટકોનાં પર્યાવરણામાં ઉદ્ભવ, વહન, પ્રક્રિયા અને અસરોનો તેમાં અભ્યાસ કરવામાં આવે છે.

Similar Questions

ક્ષોભ-આવરણ એટલે શું ? અને તે શાનું બનેલું હોય છે ? 

પાણીનું $BOD$ મૂલ્ય માપવાની જરૂરિયાત શા માટે છે ?

કાર્બન ડાયોક્સાઇડ વાયુ કરતાં કાર્બન મોનોક્સાઇડ વાયુ વધુ ખતરનાક શા માટે છે ? સમજાવો. 

રોજિંદા જીવનમાં હરિયાળું રસાયણવિજ્ઞાનનો ઉપયોગ જણાવો. 

વિધાન સાચું છે કે ખોટું ?

$(1)$ ફેલાયેલા પ્રવાહીનાં કણોથી અને હવામાંની વરાળની ઠારણ પ્રક્રિયાથી ધુમ્મસ ઉત્પન્ન થાય છે.

$(2)$ $5$ માઈક્રોન સુધી કદ ધરાવતા રજકણો સીધા જ ફેફસાં સુધી પહોંચે છે.

$(3)$ ઓઝોન અને નાઈટ્રિક ઓક્સાઈડથી નાક અને ગળામાં બળતરા પેદા થાય છે.