નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :
કલિકાંતરવિન્યાસ
નીચેનામાંથી ક્યાં છોડ અનિયમિત પુષ્ય ધરાવે છે?
તે ઝાયગોમોર્ફિક (દ્ધિપાર્શ્વ સમમિતી ધરાવતું) પુષ્પ નથી.
નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો :
પુષ્પીયપત્રની કિનારીઓ એકબીજા પર આચ્છાદીત હોય છે પરંતુ કોઈ ચોકકસ ક્રમમાં આવરીત નથી તેને....... કલિકાન્તર વિન્યાસ કહે છે.
બહુગુચ્છી પુંકેસર ..........માં જોવા મળે છે.