સાથીકોષોનું કાર્ય જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સાથીકોષો ચાલનીનલિકાના કાર્યનું નિયંત્રણ કરે છે. સાથીકોષો વિશિષ્ટિકરણ પામેલા મૃદુત્તક કોષો છે. જેઓ ચાલનીનલિકાના ઘટકો સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. ચાલનીનલિકા ઘટકો અને સાથીકોષો તેમની સામાન્ય આયામ (Logitudinal Walls) દીવાલો વચ્ચે રહેલા ગર્તાક્ષેત્રો (Pit Fields) દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે.

Similar Questions

મૃદુતક પેશીમાં તેનું સ્થૂલન હોય.

નીચે બે વિધાનો આપેલાં છે :

વિધાન $I$ મૃદુતક પેશી જીવંત છે પરંતુ સ્થૂલકોણ પેશી મૃત છે.

વિધાન $II$ : અનાવૃત્ત બીજધારીમાં જલવાહિની હોતી નથી, પરંતુ જલવાહિનીની હાજરી એ આવૃત્ત બીજધારીની લાક્ષણીક્તા છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો..

  • [NEET 2024]

જામફળ, નાસપતી અને ચિકૂના ગર પ્રદેશમાં જોવા મળતી સરળ પેશી

નીચે આપેલ આકૃતિમાં $P, Q$ અને $R$ શું છે ?

સુઆયોજિત અને સુવિભેદિત, કોષરસ ધરાવતી રચના પણ કોષકેન્દ્રવિહીન ……

  • [AIPMT 1991]