અનાવૃત બીજધારીમાં મુખ્ય જલવાહક ઘટક કયો છે?
જલવાહિનીઓ
જલવાહક તંતુઓ
સંક્રમણ પેશી
જલવાહિનીકીઓ
નીચેની આકૃતીને ઓળખો.
તફાવત જણાવો : આદિદારુની બહિરારંભી અને અંતરારંભી સ્થિતિ
ખોરાકના ઘટકોના સ્થાનાંતરણ સાથે સંકળાયેલી પેશી કઈ છે?
જલવાહક પેશીના વાહક ઘટકો એકબીજાથી કઈ બાબતમાં જુદા પડે છે?
આદિદારૂ કેન્દ્ર તરફ અને અનુદારૂ પરિઘ તરફ હોય તો મઘ્યરંભને $.........$ પ્રકારનું કહેવાય છે.