તમે તમારા ખેતરમાં અથવા બગીચામાં કોમ્પોસ્ટ બનાવવાના ખાડા તૈયાર કરેલા છે. ઉત્તમ કોમ્પોસ્ટ બનાવવાની પ્રક્રિયાની ચર્ચા દુર્ગધ, માખીઓ તથા નકામા પદાર્થોના પુનર્યક્રણના સંદર્ભમાં કરો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

માનવજાતને ખરાબ દુર્ગંધથી બચાવવા માટે કૉમ્પોસ્ટ નીપજોની યોગ્ય માનવજાત જરૂરી છે. તેને ઢાંકીને રાખવાથી તેની દુર્ગંધમાં ધટાડો થાય છે. જેનું પુનઃ ચક્રણ થઈ શક્તું હોય તેમને પુનઃચક્રણ માટે ઉધોગો સુધી પહોંચાડવો જોઈએ.

Similar Questions

$UV$ વિકિરણોની હાજરીમાં, મૂલક (રેડીકલ) કે જે ઓઝોનના ગાબડા માટેનું મુખ્યત્વ કારણ છે તે શોધો.

  • [JEE MAIN 2023]

ઓઝોન વાયુ કેવી રીતે બને છે ? 

જળ પ્રદૂષણના મુખ્ય કારણો કયાં છે ? સમજાવો.

જુદા જુદા કીટનાશકોની સજીવો પર થતી અસરો વિશે નોંધ લખો.

પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસનું નિર્માણ કેવી રીતે થાય છે ? પ્રક્રિયાસહ સમજાવો.