કારણ આપો : કાર્બોનેટ અને સલ્ફાઇડ અયસ્ક સામાન્ય રીતે નિષ્કર્ષણ દરમિયાન ઑક્સાઇડમાં ફેરવાય છે.

  • A
  • B
  • C
  • D

Similar Questions

મિશ્રધાતુઓ એટલે શું ?

આયનીય સંયોજનો શા માટે ઊંચા ગલનબિંદુ ધરાવે છે ?

કારણ આપો કે કૉપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે પરંતુ સ્ટીલ (આયર્નની મિશ્રધાતુ) વપરાતું નથી.

આ પ્રક્રિયાઓ માટે સમીકરણો લખો.

$(i)$ વરાળ સાથે લોખંડ

$(ii)$ પાણી સાથે કૅલ્શિયમ અને પોટેશિયમ 

એક તત્ત્વ ઑક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊંચું ગલનબિંદુ ધરાવતું સંયોજન આપે છે. આ સંયોજન પાણીમાં પણ દ્રાવ્ય છે. આ તત્ત્વ ...... હોઈ શકે.