- Home
- Standard 12
- Biology
3.Reproductive Health
medium
વૈજ્ઞાનિક કારણો આપો : કુટુંબનિયોજનની કૃત્રિમ પદ્ધતિ વગર પણ ગર્ભધારણ અટકાવી શકાય છે.
Option A
Option B
Option C
Option D
Solution
ગર્ભધારણ ક્રિયા માટે ઋતુસ્ત્રાવના $10$ થી $17$ દિવસ યોગ્ય ગણાય છે. આ દિવસ દરમિયાન અંડપતન ક્રિયાની શક્યતા મહત્તમ જોવા મળે છે, જો આ દિવસો દરમિયાન સમાગમથી દૂર રહેવાય તો ગર્ભધારણની શક્યતા રહેતી નથી. તે જ રીતે સ્તનપાન કરાવતી સ્ત્રીમાં પણ પ્રથમ ત્રણ માસ ઋતુસ્ત્રાવ કે અંડનિર્માણ જોવા મળતું નથી. આ સમય દરમિયાન કુદરતી પદ્ધતિ દ્વારા કુટુંબનિયોજન કરી શકાય છે,
Standard 12
Biology
Similar Questions
યોગ્ય જોડકા જોડો :
કોલમ -$I$ |
કોલમ -$II$ |
$a.$ કોપર મુકત કરતા $IUD$ |
$1.$ રંગસૂત્રીય અનિયમિતતાઓનું નિદાન |
$b.$ અંતઃસ્ત્રાવ મુકત કરતાં $IUDI$ |
$2.$ સહેલી |
$c.$ પિલ્સ |
$3.$ $LNG-20$ |
$d.$ ગર્ભજળ કસોટી |
$4.$ મલ્ટીલોડ $375$ |
medium