જો ડાર્વિન, મેન્ડલનાં કાર્યોથી અવગત હોત તો તે ભિન્નતાની ઉત્પત્તિ સમજાવી શક્યો હોત. ચર્ચા કરો. 

Similar Questions

નવી જાતિનાં સર્જન માટે શું જવાબદાર છે ?

નવો સજીવ કયા કારણે મૂળપિતૃના લક્ષણથી અલગ પડે છે ?

વસ્તીમાં એકાએક આવતું મોટું જુદાપણું એટલે.......

ડાર્વિનવાદનો સૌથી નબળો મુદ્દો હતો તે શાની રજુઆત ન કરી શક્યો?

વનસ્પતિ પર કાર્ય કરી વિકૃતિના વિચારો કોણે રજુ કર્યા?