........ વારસાગમન થઈ શકે તેવા કારકોના વિષયમાં જાણ કરેલી કે તેઓ સ્વરૂપ પ્રકાર પર અસર કરે છે?
મેન્ડલ
ડાર્વિન
લેમાર્ક
હાર્ડી
હ્યુગો દ્ વ્રિસ દ્વારા રજૂ કરાયેલ કે વિવિધતા એ વિકૃતિ ને કારણે હોય છે તે આ છે
ઉદ્દવિકાસની ક્રિયા વિધિ સમજાવવા વિકૃતિ વાદ હ્યુગો દ્દ વ્રિસે આપ્યો હતો તેમણે ......પર પ્રયોગ કર્યોં.
જૈવિક ઉદ્દવિકાસનો અંતિમ સ્ત્રોત છે.
વનસ્પતિ પર કાર્ય કરી વિકૃતિના વિચારો કોણે રજુ કર્યા?
હ્યુગો દ-વિસના મતે ઉવિકાસની પ્રક્રિયા.