- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
જનીનો રંગસૂત્રો પર સ્થિત છે એવું કઈ રીતે નિશ્ચિત થાય છે ?
Option A
Option B
Option C
Option D
Solution
આનુવંશિકતાનો રંગસૂત્રવાદ સટન અને બાવરી દ્વારા પ્રતિપાદિત કરાયો. આ વાદ માને છે કે રંગસૂત્રો આનુવંશિક માહિતી માટેના વાહકો છે, મેન્ડેલિયન કારકો કે જનીનો ધરાવે છે અને રંગસૂત્રો સ્વતંત્ર રીતે છૂટાં પડી એક પેઢીથી બીજી પેઢીમાં વહન પામે છે.
Standard 12
Biology