ઈનહીબીન અંગેનું સાચું વિધાન ઓળખો.

  • [NEET 2016]
  • A

    તે અંડપિંડના ગ્રેન્યુલોસા કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને $LH$ ના સ્રાવને અવરોધે છે.

  • B

    તે શુક્રપિંડના પોષક કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને $LH$ ના સ્ત્રાવને અવરોધે છે.

  • C

    તે $LH, FSH$ અને પ્રોલેટિનના સ્રાવને અવરોધે છે.

  • D

    તે અંડપિંડના ગ્રેન્યુલોસા કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને $FSH$ ના સ્રાવને અવરોધે છે.

Similar Questions

સસ્તનના અંડકોષમાં વિખંડન . ...... છે.

  • [AIPMT 2000]

અંડકોષનું ફલન કયાં થાય તો ગર્ભઘારણ શકય બને ?

મનુષ્યમાં $28$ દિવસનાં માસિક ચક્રમાં, અંડપતન કેટલામાં દિવસે થાય છે ?

ફલનમાં પ્રકારો (બાહ્ય કે અંતઃ) કોનાં પર રાખે છે ?

વાસા એન્ફેન્શિઆ (શુક્રવાહિની) શું ધરાવે છે ?