જો $p \to ( \sim p\,\, \vee \, \sim q)$ અસત્ય હોય તો $p$ અને $q$ અનુક્રમે .............. થાય .
$T, F$
$F, F$
$F, T$
$T, T$
વિધાન $p$ અને $q$ માટેની નીચેના પૈકી કયું સાચું છે ?
બુલીયન નિરૂપણ $\sim\left( {p\; \vee q} \right) \vee \left( {\sim p \wedge q} \right)$ એ . . . ને સમકક્ષ છે. .
નીચેના વિધાન જુઓ:-
$P :$ રામુ હોશિયાર છે
$Q $: રામુ પૈસા વાળો છે
$R:$ રામુ અપ્રમાણિક છે
વિધાનની નિષેધ કરો : - "રામુ હોશિયાર અને પ્રમાણિક તો અને તોજ હોય જો રામુ પૈસા વાળો ન હોય "
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$P :$ જો $7$ એ અયુગ્મ સંખ્યા હોય તો $7$ એ $2$ વડે વિભાજય છે
$Q :$ જો $7$ એ અવિભાજય સંખ્યા હોય તો $7$ એ અયુગ્મ સંખ્યા છે
જો $V_1$ એ વિધાન $P$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય અને $V_2$ એ વિધાન $Q$ ના સામાનાર્થી પ્રેરણના સત્યાર્થતાનું મુલ્ય હોય તો $(V_1, V_2)$ =
જો $\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}$ અને $\mathrm{D}$ એ ચાર અરિક્ત ગણ છે . તો વિધાન" જો $\mathrm{A} \subseteq \mathrm{B}$ અને $\mathrm{B} \subseteq \mathrm{D},$ તો $\mathrm{A} \subseteq \mathrm{C}^{\prime \prime}$ નું સમાનર્થી પ્રેરણ મેળવો.