જો નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થની આવૃત્તિ બમણી થાય તો તેનો પ્રવેગ કેટલો થાય ?
બે ગણો
ચાર ગણો
અડધો
ચોથા ભાગનો
પદાર્થનું દળ, ઝડપ અને ત્રિજયામાં $50\%$ નો વધારો થાય, તો કેન્દ્રગામી બળમાં ...... $\%$ વધારો થશે?
$k$ બળઅચળાંક અને $l$ લંબાઇ ઘરાવતી સ્પ્રિંગના છેડે $m$ દળનો પદાર્થ બાંઘીને સમક્ષિતિજ સમતલમાં $\omega $ કોણીય ઝડપથી ફેરવતા સ્પ્રિંગની લંબાઇમાં કેટલો વધારો થાય?
આકૃતિ માં દર્શાવ્યા મુજબ બિંદુ $P$ વિષમઘડી દિશામાં ગતિ કરી રહ્યો છે. બિંદુ $'P'$ $s = t^3+5$ મુજબ ગતિ કરે છે. જ્યાં $s$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. પથની ત્રિજ્યા $20\;m. $ છે. જ્યારે $t=2$ સેકન્ડ થાય ત્યારે બિંદુ $P$ નો પ્રવેગ.......... $m/s^2$
$(a)$ કોઈ વર્તુળાકાર લૂપમાં વાળેલ તારની લંબાઈ $(b)$ કોઈ સમતલ ક્ષેત્રફળ $(c)$ કોઈ ગોળા સાથે સદિશને સાંકળી શકાય? સમજાવો.
$0.5 \mathrm{~kg}$ દળના દડાને $50 \mathrm{~cm}$ લંબાઈની દોરી સાથે બાંધવામાં આવે છે. દડાને શિરોલંબ અક્ષને અનુલક્ષીને સમક્ષિતિજ વર્તુળાકાર પથ પર ભ્રમણ કરાવવામાં આવે છે. દોરીની મહત્તમ તણાવ ક્ષમતા $400 \mathrm{~N}$ છે. દડાના કોણીય વેગનું રેડિયન/સેક્ડમાં મહત્તમ શક્ય મૂલ્ય_____________છે.