જો $50$ અવલોકનો દરમિયાન યાર્દચ્છિક ત્રુટી $\alpha$ છે, તો $150$ અવલોકનો દરમિયાન કેટલી યાદ્દચ્છિક ત્રુટી હશે ?
$\frac{\alpha}{3}$
$3 \alpha$
$\alpha$
$2 \alpha$
જો $\theta _1= 25.5 \pm 0.1\,^oC$ અને ${\theta _2} = 35.3 \pm 0.1{{\mkern 1mu} ^o}C$ હોય, તો ${\theta _1}\, - \,{\theta _2}$ શોધો.
અવરોધ $R=\frac{V}{I}$, જ્યાં $V=(200 \pm 5) V$ અને $I=(20 \pm 0.2) A$ હોય તો $R$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ_____છે.
બે અવરોધો ${R}_{1}=(4 \pm 0.8)\; \Omega$ અને ${R}_{2}=(4 \pm 0.4)\;\Omega$ ને સમાંતરમાં જોડેલ છે. સમાંતરનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
ત્રુટિઓ માટે સરવાળા કે તફાવતના કારણે અંતિમ પરિણામમાં મળતી ત્રુટિ અંગેનો નિયમ લખો.
વિધાન: ગોળા ની ત્રિજયાના માપન માં મળેલી ત્રુટિ $0.3\%$ છે. તો તેના પૃષ્ઠભાગ માં મળતી અનુમાનિત ત્રુટિ $0.6\%$ થશે.
કારણ: અનુમાનિત ત્રુટિ $\frac{{\Delta A}}{A} = \frac{{4\Delta r}}{r}$ સમીકરણ વડે મેળવી શકાય.