''સાધનનું લઘુતમ માપ શક્ય એટલું નાનું હોય તેવું સાધન વાપરવું હિતાવહ છે.” આ વિધાન સ્પષ્ટ કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ભૌતિક રાશિના માપનમાં લઘુતમ માપ શક્ય તેટલું નાનું હોય. તેવું સાધન વાપરવાથી નિરપેક્ષ ત્રુટિ ઓછી મળે પરિણામે પ્રતિશત ત્રુટિ ઓછી મળે તેથી માપન વધુ ચોક્સાઈવાળું મેળવી શકાય છે.

Similar Questions

કોઈ એક પદાર્થનુ દળ $22.42\;g$ અને કદ $4.7 \;cc$ છે. દળ અને કદના માપનમાં અનુક્રમે $0.01\; gm$ અને $0.1 \;cc$ જેટલી ત્રુટિ છે. તો ઘનતાના માપનમાં મહત્તમ ત્રુટિ ($\%$ માં) કેટલી હશે?

  • [AIPMT 1991]

એક સાદા લોલકની લંબાઈ $20 \mathrm{~cm}$ છે. જેને $2 \mathrm{~mm}$ ની ચોકસાઈથી માપેલ છે. $1$સેકન્ડનું વિભેદન ધરાવતી એક ધડિયાળ વડે $50$ દોલનનો સમય માપતા $40$ સેક્ડ મળે છે. આપેલ માપણીના આધારે મેળવેલ ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં ચોકસાઈ $\mathrm{N} \%$ હોય તો $\mathrm{N}=\ldots .$.

  • [JEE MAIN 2024]

પદાર્થનું સ્થાનાંતર $(13.8 \pm 0.2) m$ અને લાગતો સમય $(4.0 \pm 0.3) s$ હોય,તો વેગમાં પ્રતિશત ત્રુટિ  ......... $\%$ હોવી જોઈએ.

જો વર્તૂળના માપેલા વ્યાસમાં  $4\% $ જેટલી ત્રુટિ હોય તો વર્તૂળના પરિઘમાં ત્રુટિ ........... $\%$ હશે .

જો $x=10.0 \pm 0.1$ અને $y=10.0 \pm 0.1$, તો $2 x-2 y$ કોના બરાબર થાય ?