જુવારના પ્રકાંડમાં વાહિપુલો ........... .
બંધ અને વિકીર્ણ
ખુલ્લાં અને વલયાકાર
બંધ અને ત્રિજ્યાવર્તી
ખુલ્લાં, વિકીર્ણ
નીચેનામાંથી ક્યા વાહિપુલો હંમેશા વર્ધમાન હોય છે?
શેરડીના સાંઠામાં વિભિન્ન આંતરગાંઠની લંબાઈ જુદી - જુદી હોય છે, કારણ કે …...
પ્રકાંડના અગ્ર ભાગનું આયોજન કૉર્પસ અને ટયુનિયામાં ........ દ્વારા નિશ્ચિત થાય છે.
ત્વક્ષા એ બોટલનાં બૂચ બનાવવા માટેનો સૌથી ઉત્તમ પદાર્થ છે કારણ કે .....................
ઘાસમાં આવેલા પ્રકાંડ તથા પર્ણો .......નાં કારણે ખરબચડા હોય છે.