એધાવલયમાં અન્નવાહક કરતાં દ્વિતીય જલવાહકનો જથ્થો વધુ હોય છે કારણ કે...........

  • A

    એધાવલય સામાન્ય રીતે અંદરની તરફ વધુ સક્રિય હોય છે.

  • B

    એધાવલય સામાન્ય રીતે બહારની તરફ વધુ સક્રિય હોય છે.

  • C

    એધાવલય સામાન્ય રીતે અંદરની તરફ ઓછી સક્રિય હોય છે.

  • D

    એધાવલયની સક્રિયતા અંદર અને બહારની તરફ સમાન જહોય છે.

Similar Questions

ખોટું વાકય શોધો:

વાતછિદ્રો. એ અધિસ્તરીય ભંગાણને કારણે બને છે. અધિસ્તરીય ભંગાણ $.....$ દ્વારા દબાણ સર્જાવાથી થાય છે

છાલ એટલે $.....$ ની બહાર રહેલી તમામ પેશીઓ 

બાહ્ય મધ્યરંભ દ્વિતીય વૃદ્ધિ ......દ્વારા થાય છે.

 ક્યું લક્ષણ મધ્યકાષ્ઠ અને રસકાઇ માટે સમાન છે?