એધાવલયમાં અન્નવાહક કરતાં દ્વિતીય જલવાહકનો જથ્થો વધુ હોય છે કારણ કે...........
એધાવલય સામાન્ય રીતે અંદરની તરફ વધુ સક્રિય હોય છે.
એધાવલય સામાન્ય રીતે બહારની તરફ વધુ સક્રિય હોય છે.
એધાવલય સામાન્ય રીતે અંદરની તરફ ઓછી સક્રિય હોય છે.
એધાવલયની સક્રિયતા અંદર અને બહારની તરફ સમાન જહોય છે.
ખોટું વાકય શોધો:
વાતછિદ્રો. એ અધિસ્તરીય ભંગાણને કારણે બને છે. અધિસ્તરીય ભંગાણ $.....$ દ્વારા દબાણ સર્જાવાથી થાય છે
છાલ એટલે $.....$ ની બહાર રહેલી તમામ પેશીઓ
બાહ્ય મધ્યરંભ દ્વિતીય વૃદ્ધિ ......દ્વારા થાય છે.
ક્યું લક્ષણ મધ્યકાષ્ઠ અને રસકાઇ માટે સમાન છે?