અંજીરમાં માત્ર .. થી જ પરાગનયન થાય છે, અન્યથી નહીં.
મધમાખી
લાલ પતંગિયા
ભમરો
પાણી
સહભોજિતા અને સહોપકારિતાના ઉદાહરણો ઓળખો.
$I -$ આંબો અને ઓર્કિડ
$II -$ ફૂગ અને લીલ કે સાયનોબેકેટેરિયા
$III -$ ફૂગ અને ઉચ્ચકક્ષાની વનસ્પતિઓના મૂળ
$IV -$ વ્હેલ અને બાર્નેક્લ્સ
$V -$ સમુદ્રફૂલ અને કલોવન માછલી
$VI -$ વનસ્પતિ અને બીજવિકિરકો
$VII -$ વનસ્પતિ અને પરાગવાહકો
$VIII -$ બગલાં અને ચારણ કરતાં પશુઓ
સહભોજિતા $\quad$ $\quad$ સહોપકારિતા
$(+, 0)$ આ પ્રકારની જૈવિક આંતરક્રિયાઓ સજીવોમાં જોવા મળે તો તે કઈ લાક્ષણીકતાનું સૂચન કરે છે.
સહોપકારકતાનાં શ્રેષ્ઠ કિસ્સાઓ કઈ બાબતે જોઈ શકાય છે ?
બે કે તેથી વધુ સજીવો વચ્ચે એક સરખા સ્ત્રોતને પ્રાપ્ત કરવા દુશ્મનાવટ રીતે થતી સ્પર્ધા, એ $......$ નો પ્રકાર છે.
નીચેનામાંથી કઈ જોડ સાચી (અનુરૂપ) રીતે જોડાયેલ છે?