અંજીરમાં માત્ર .. થી જ પરાગનયન થાય છે, અન્યથી નહીં.

  • A

    મધમાખી

  • B

    લાલ પતંગિયા

  • C

    ભમરો

  • D

    પાણી

Similar Questions

સહભોજિતા અને સહોપકારિતાના ઉદાહરણો ઓળખો.

$I -$ આંબો અને ઓર્કિડ

$II -$ ફૂગ અને લીલ કે સાયનોબેકેટેરિયા

$III -$ ફૂગ અને ઉચ્ચકક્ષાની વનસ્પતિઓના મૂળ

$IV -$ વ્હેલ અને બાર્નેક્લ્સ

$V -$ સમુદ્રફૂલ અને કલોવન માછલી

$VI -$ વનસ્પતિ અને બીજવિકિરકો

$VII -$ વનસ્પતિ અને પરાગવાહકો

$VIII -$ બગલાં અને ચારણ કરતાં પશુઓ

સહભોજિતા  $\quad$ $\quad$ સહોપકારિતા

$(+, 0)$ આ પ્રકારની જૈવિક આંતરક્રિયાઓ સજીવોમાં જોવા મળે તો તે કઈ લાક્ષણીકતાનું સૂચન કરે છે.

સહોપકારકતાનાં શ્રેષ્ઠ કિસ્સાઓ કઈ બાબતે જોઈ શકાય છે ?

બે કે તેથી વધુ સજીવો વચ્ચે એક સરખા સ્ત્રોતને પ્રાપ્ત કરવા દુશ્મનાવટ રીતે થતી સ્પર્ધા, એ $......$ નો પ્રકાર છે.

નીચેનામાંથી કઈ જોડ સાચી (અનુરૂપ) રીતે જોડાયેલ છે?

  • [AIPMT 1995]