નીચે પૈકી કઈ કુળ$-$જોડીઓના કેટલાક સભ્યોમાં પરાગરજો વિખરાયા પછી મહિનાઓ સુધી તેમની જીવંત ક્ષમતા જાળવી રાખે છે ?

  • [NEET 2021]
  • A

    પોએસી ; રોઝેસી

  • B

    પોએસી ; લેગ્યુમીનોસી

  • C

    પોએસી ; સોલેનેસી

  • D

    રોઝેસી ; લેગ્યુમીનોસી

Similar Questions

સ્ફોટનસ્તર (પરાગાશયમાં) નું મુખ્ય કાર્ય છે.

$P -$ આ કોષ મોટો, વિપુલ ખોરાક સંગ્રહિત અને મોટું અનિયમિત આકારનું કોષકેન્દ્ર ઘરાવે છે.

$Q -$ આ કોષ નાનો છે અને વાનસ્પતિક કોષના કોષરસમાં તરે છે. તે ઘટ્ટ કોષરસ અને કોષકેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ છે.

$\quad\quad \quad P \quad \quad Q$

તેના કારણે પરાગરજ અશ્મિ તરીકે સંગ્રહિત રહિ શકે છે

પરાગાશયનું સ્ફોટન થવાથી શું મુકત થાય?

નીચે આપેલ શબ્દો વિકાસના ક્રમને આધારે સુવ્યવસ્થિત ગોઠવો : પરાગરજ, બીજાણુજનક પેશી, લઘુબીજાણુચતુષ્ક, પરાગ માતૃકોષ, નર જન્યુજનક.