એક લાક્ષણિક પરાગાશયમાં કેટલી લઘુબીજાણુધાનીઓ આવેલી હોય છે ?

  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    $4$

Similar Questions

લઘુબીજાણુધાનીની આંતરિક રચના વર્ણવો.

સ્ફોટનસ્તર (પરાગાશયમાં) નું મુખ્ય કાર્ય છે.

આવૃતિ બીજધારી વનસ્પતિમાં કઈ પ્રક્રિયા દ્વારા પુંજન્યુઓ નરજન્યુ સર્જાય છે?

પરાગરજની જીવીતતાનો સમયગાળો શેના પર આધારિત છે?

પુંકેસરની બાબતમાં અસંગત વિધાન પસંદ કરો.