આકૃતિમાં $10\;N$ વજન ધરાવતો બ્લોક સમક્ષિતિજ સપાટી પર છે.  પદાર્થ માટે સ્થિત ઘર્ષણાક $0.4$ છે.  જો $3.5\,N$ નું બળ લગાવતા પદાર્થ અચળ ગતિ કરે તો જો $3\,N$ નું બળ લગાવવામાં આવે તો પદાર્થ...

27-7

  • A

    અચળ વેગી ગતિ કરે

  • B

    પ્રવેગી ગતિ કરે

  • C

    સ્થિર રહે

  • D

    પ્રથમ અચળ વેગી અને પછી પ્રવેગી ગતિ

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, સમક્ષિતિજ સપાટી ઉપર રહેલ $10\,kg$ ના દળને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના કોણે $F$ બળથી ખેંચવામાં આવે છે.$\mu_{ s }=0.25$ માટે,બળ $F$ ના $........\,N$ મહતમ મૂલ્ય સુધી બ્લોક સ્થિર રહેશે.[$g=10\,ms^{-2}$ આપેલ છે.]

  • [JEE MAIN 2023]

$W$ વજનવાળો બ્લોક શિરોલંબ દીવાલ પર સ્થિર રાખવા માટે સમક્ષિતિજ બળ $F$ લગાવવામાં આવે છે, બ્લોકને સ્થિર રાખવા માટે જરૂરી લઘુતમ બળ ...... $[\mu < 1]$

  • [AIIMS 2019]

જો સીડી જેનું વજન $250 \,N $ અને શિરોલંબ દીવાલ વચ્ચે નો ઘર્ષણાક $0.3$ છે તો સીડી અને દીવાલ વચ્ચેનું મહત્તમ ઘર્ષણ બળ ........ $N$ હોવું જોઈએ.

  • [AIIMS 2002]

ઘર્ષણ એટલે શું ? સ્થિત ઘર્ષણબળની સમજૂતી આપો.

$2\, kg $નો બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક  $0.4$ છે.તેના પર $2.5\, N $નું બળ લગાવતા તેના પર ........ $N$  ઘર્ષણબળ લાગશે.