કયા રોગમાં મચ્છર દ્વારા ફેલાતા રોગકારક સજીવો (પેથોજન) લસિકાવાહિનીમાં દીર્ઘકાલીન સોજાઓ પ્રેરે છે?
એમીબાયોસિસ
એલીફન્ટાસિસ
રિંગવર્મ ડિસીઝ
એસ્કેરિએસિસ
વિધાન $A$ : હાથીપગા રોગમાં હાથ, પગ અને સ્તન જેવા ભાગો સૂજી જાય છે.
કારણ $R$ : દીર્ઘકાલીન સ્થિતિમાં ફીલારીઅલ કૃમિ લસિકા-વાહિનીઓને બંધ કરે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
હાથીપગો રોગ સમજાવો.
હાથીપગા રોગમાં...
નીચે આપેલ રોગ માટે જવાબદાર રોગકારક કયો છે ?
લસિકાવાહિનીઓમાં દીર્ધકાલિન સોજો કયાં રોગમાં આવે છે ?