કયા રોગમાં મચ્છર દ્વારા ફેલાતા રોગકારક સજીવો (પેથોજન) લસિકાવાહિનીમાં દીર્ઘકાલીન સોજાઓ પ્રેરે છે?

  • [NEET 2018]
  • A

    એમીબાયોસિસ

  • B

    એલીફન્ટાસિસ

  • C

    રિંગવર્મ ડિસીઝ

  • D

    એસ્કેરિએસિસ

Similar Questions

વિધાન $A$ : હાથીપગા રોગમાં હાથ, પગ અને સ્તન જેવા  ભાગો સૂજી જાય છે.

કારણ $R$ : દીર્ઘકાલીન સ્થિતિમાં ફીલારીઅલ કૃમિ લસિકા-વાહિનીઓને બંધ કરે છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

હાથીપગો રોગ સમજાવો.

હાથીપગા રોગમાં...

નીચે આપેલ રોગ માટે જવાબદાર રોગકારક કયો છે ?

લસિકાવાહિનીઓમાં દીર્ધકાલિન સોજો કયાં રોગમાં આવે છે ?