અયોગ્ય નિવેદન પસંદ કરો. 

  • A

    પુષ્યએ પરિવર્તિત પ્રરોહ છે 

  • B

    પરીમીત પુષ્પવિન્યાસમાં મુખ્ય ધરી પુષ્પમાં સમાપ્ત થાય છે

  • C

    પુષ્પ પ્રકાંડ અને મૂળની ક્રમિક આંતરગાંઠો પર ઉત્પનન થાય છે

  • D

    જ્યારે પ્રરોહની ટોચ પુષ્યમાં પરિવર્તિત થાય છે, ત્યારે પુષ્પ હંમેશા એકાકી હોય છે

Similar Questions

સાચી જોડ શોધો :

કલીકાન્તર વિન્યાસ

ઉદાહરણ

$1.$ આચ્છાદિત

$P.$ ગૂલમહોર

$2.$ ધારાસ્પર્શી

$Q.$ કપાસ

$3.$ વ્યાવૃત

$R.$ આંકડો

 

$S.$ વટાણાં

વ્યાવૃત્ત કલિકાન્તર વિન્યાસ ......માં જોવા મળે છે.

વનસ્પતિના પુષ્પમાં પરાગાશય અને પરાગાસન અનુક્રમે કયા ચક્રમાં આવેલ હોય છે ?

તજ અને આંકડામાં કલીકાન્તર વિન્યાસ અનુક્રમે.

પુષ્પ નિર્માણ માટેની અસંગત ઘટના છે.