અયોગ્ય નિવેદન પસંદ કરો.
પુષ્યએ પરિવર્તિત પ્રરોહ છે
પરીમીત પુષ્પવિન્યાસમાં મુખ્ય ધરી પુષ્પમાં સમાપ્ત થાય છે
પુષ્પ પ્રકાંડ અને મૂળની ક્રમિક આંતરગાંઠો પર ઉત્પનન થાય છે
જ્યારે પ્રરોહની ટોચ પુષ્યમાં પરિવર્તિત થાય છે, ત્યારે પુષ્પ હંમેશા એકાકી હોય છે
સાચી જોડ શોધો :
કલીકાન્તર વિન્યાસ |
ઉદાહરણ |
$1.$ આચ્છાદિત |
$P.$ ગૂલમહોર |
$2.$ ધારાસ્પર્શી |
$Q.$ કપાસ |
$3.$ વ્યાવૃત |
$R.$ આંકડો |
|
$S.$ વટાણાં |
વ્યાવૃત્ત કલિકાન્તર વિન્યાસ ......માં જોવા મળે છે.
વનસ્પતિના પુષ્પમાં પરાગાશય અને પરાગાસન અનુક્રમે કયા ચક્રમાં આવેલ હોય છે ?
તજ અને આંકડામાં કલીકાન્તર વિન્યાસ અનુક્રમે.
પુષ્પ નિર્માણ માટેની અસંગત ઘટના છે.