નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :
દલલગ્ન પુંકેસર
જયારે સ્ત્રીકેસરચક્ર પુષ્પાસનનાં સૌથી અગ્ર સ્થાને આવેલું હોય, તો તે બીજાશય ..........તરીકે ઓળખાય છે.
સૂર્યમુખીના કિરણ પુષ્પક શું ધરાવે છે?
વજ્રચક્ર અને દલચક્ર બંનેમાં સમાનતા એ છે કે તે...
આમાં પુષ્પો અનિયમિત હોય છે.
$(a)$ રાઈ
$(b)$ ગુલમહોર
$(c)$ કેશીઆ
$(d)$ ધતુરા
$(e)$ મરચાં
નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
સૂર્યમુખી એ પુષ્પ નથી. સમજાવો.