વસતિના સભ્યો $.....$
આંતરસંકરણ કરીને ફળદ્રુપ સંતતિ પેદા કરે છે
સામાન્ય જનીન પુલને વિભાજીત કરીને રહે છે
એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરે અથવાનો વિભાજન કરે
એક કરતા વધુ વિકલ્પો સાચો છે
નીચેનામાંથી કયું અનુકૂલન પરોપજવી માટે ખોટ્રું છે?
વિધાન પસંદ કરો કે જે શ્રેષ્ઠ સહભોજીતા વર્ણવે છે.
પરોપજીવીઓ એ પરોપજીવન દર્શાવવા માટે કયાં અનુકુલનો વિકસાવ્યા છે ?
નીચે પૈકી કયું વિધાન પરભક્ષણ સાથે સંકળાયેલ નથી?