પારજાંબલી કિરણોની હાનિકારક અસરો લખો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પારજાંબલી કિરણોથી ચામડી જીર્ણ થવી, આંખમાં મોતિયો આવવો, ચામડીનું કૅન્સર થવું, માછલીની પ્રજનન ક્ષમતામાં ઘટાડો થવો, જલજ વનસ્પતિનો નાશ થવો વગેરે થાય છે.

Similar Questions

વાતાવરણીય પ્રદૂષણના પ્રકારો જણાવો. 

ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર વાયુઓની યાદી તૈયાર કરો. 

નાઇટ્રોજનનાં ઓક્સાઇડ વડે ક્ષોભ-આવરણમાં પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે ? 

પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનાં સ્રોત જણાવો. 

શું તમે તમારા પડોશી વિસ્તારમાં જમીનનું પ્રદૂષણ જોયું છે ? જમીન પ્રદૂષણને નિયંત્રિત કરવા તમે કેવા પ્રયત્નો હાથ ધરશો ?