6.Anatomy of Flowering Plants
normal

પામ એ એકદળી વનસ્પતિ છે. છતાં તેનો ઘેરાવો વધે છે. શા માટે ? કેવી રીતે ?

Option A
Option B
Option C
Option D

Solution

પામ એ એકદળી વનસ્પતિ હોવા છતાં તે દ્વિતીય વૃદ્ધિ દર્શાવે છે, દા.ત. તેના ઘેરાવામાં વધારો થાય છે. તેનું કારણ આધારોત્તક પેશીના મુદ્દત્તક કોષોનું વિભાજન અને વિસ્તરણ છે. આમ વારંવારનું વિભાજન પ્રકાંડના ઘેરાવામાં વધારો કરે છે. આ પ્રકારની વૃદ્ધિને પ્રસરણ (Deffused) દ્વિતીય વૃદ્ધિ કહે છે.

Standard 11
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.