- Home
- Standard 11
- Biology
6.Anatomy of Flowering Plants
normal
પામ એ એકદળી વનસ્પતિ છે. છતાં તેનો ઘેરાવો વધે છે. શા માટે ? કેવી રીતે ?
Option A
Option B
Option C
Option D
Solution
પામ એ એકદળી વનસ્પતિ હોવા છતાં તે દ્વિતીય વૃદ્ધિ દર્શાવે છે, દા.ત. તેના ઘેરાવામાં વધારો થાય છે. તેનું કારણ આધારોત્તક પેશીના મુદ્દત્તક કોષોનું વિભાજન અને વિસ્તરણ છે. આમ વારંવારનું વિભાજન પ્રકાંડના ઘેરાવામાં વધારો કરે છે. આ પ્રકારની વૃદ્ધિને પ્રસરણ (Deffused) દ્વિતીય વૃદ્ધિ કહે છે.
Standard 11
Biology
Similar Questions
normal