ટામેટા અને લીંબુમાં જરાયુવિન્યાસ છે.
ચર્મવર્તી
મુક્તકેન્દ્રીય
ધારાવર્તી
અક્ષવર્તી
દલપત્ર સાથે જોડાયેલ પુંકેસર ..........છે.
એકકોટરીય બીજાશયમાં એક બીજાંડ સાથેનો જરાયુ ..........છે.
નીચે પૈકી કયું વિધાન સાચું છે?
..........માં પુષ્પો દ્વિઅરીય સમમિતિ ધરાવે છે.
પુષ્પાસન પર જ્યારે સ્ત્રીકેસરચક્ર સૌથી ઉચ્ચ સ્થાને આવેલું હોય ત્યારે અંડકને..........કહે છે.