લોખંડનું ક્ષારણ અટકાવવાના બે ઉપાય જણાવો.
લોખંડનું ક્ષારણ અટકાવવાના ઉપાયો નીચે મુજબ છે :
$(i)$ રંગ કરીને (Colour the surface) : તેલ લગાવીને, ગ્રીઝ લગાવીને, મિશ્રધાતુ બનાવીને ક્રોમપ્લેટિંગ કરીને વગેરે દ્વારા લોખંડનું ક્ષારણ થતું અટકાવી શકાય છે કારણ કે આ દરમિયાન લોખંડ એ હવા તથા ભેજના સીધા સંપર્કમાં આવી શકતું નથી.
$(ii)$ ગેલ્વેનાઇઝિંગ દ્વારા : ઉપરાંત, લોખંડની સપાટી પર ઝિકનું પાતળું સ્તર લગાવવામાં આવે છે. આ પદ્ધતિને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. આ રીતે પણ લોખંડનું કારણ અટકાવી શકાય છે.
મિશ્રધાતુઓ એટલે શું ?
કારણ આપો : સોડિયમ, પોટૅશિયમ અને લિથિયમનો તેલમાં સંગ્રહ કરવામાં આવે છે.
રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુઓ અને અધાતુઓ વચ્ચે ભેદ પારખો.
કારણ આપો : ઍલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે તેમ છતાં રસોઈનાં વાસણો બનાવવા માટે વપરાય છે.
આ પ્રક્રિયાઓ માટે સમીકરણો લખો.
$(i)$ વરાળ સાથે લોખંડ
$(ii)$ પાણી સાથે કૅલ્શિયમ અને પોટેશિયમ