પરાગાશયમાં .. હોય છે.
અંડાશય
વજપત્ર
પરાગરજ
સ્ત્રીકેસર
નીચે આપેલ પૈકી કયું માનવના માદા પ્રજનનતંત્રનો ભાગ નથી ?
પરાગનયનની ક્રિયા એ ફલનની ક્રિયાથી કેવી રીતે ભિન્ન છે ?
માતાના શરીરમાં ગર્ભસ્થ ભૃણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે ?
બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને કેવી રીતે લાભ થાય છે ?
પ્રજનન કોઈ જાતિની વસ્તીની સ્થાયીતામાં કઈ રીતે મદદરૂપ થાય છે ?