બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. જરાયુ શબ્દનો અર્થ શું છે ? પુષ્પમાં $\mathrm{TS}$ અને $\mathrm{VS}$ માં જોવા મળતા વિવિધ પ્રકારના જરાયુવિન્યાસની આકૃતિઓ દોરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જરાયુ એ મૃદુ ગાદી જેવી પેશી છે. બીજાશયની અંદરની સપાટીએ અંડકો ચોટેલા હોય છે.

બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. જરાયુવિન્યાસ વિવિધ પ્રકારના છે. જેવા કે, ધારાવર્તી, અક્ષવર્તી, પરિઘવર્તી, તલસ્થ અને મુક્ત કેન્દ્રસ્થ વગેરે. 

946-s76

Similar Questions

લાક્ષણિક પુષ્પના ભાગો વર્ણવો.

નીચે આપેલ કયો સ્ત્રીકેસરનો ભાગ છે ?

યોગ્ય જોડકા જોડો:

કોલમ -$I$

કોલમ -$II$

$1$. ધારાવર્તી

$p$. દારૂડી

$2$. અક્ષવર્તી

$q$. ડાયાન્થસ

$3$. ચર્મવર્તી

$r$. વટાણા

$4$. મુકત કેન્દ્રસ્થ

$s$. લીંબુ

પુષ્પીયપત્રની કિનારીઓ એકબીજા પર આચ્છાદીત હોય છે પરંતુ કોઈ ચોકકસ ક્રમમાં આવરીત નથી તેને....... કલિકાન્તર વિન્યાસ કહે છે.

બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. જરાયુનો અર્થ શું થાય છે ? પુષ્પોમાં દેખાતા વિવિધ પ્રકારના જરાયુવિન્યાસના નામ અને આકૃતિ દોરી વર્ણન કરો.