"જો ચોરસની બાજુને બમણી કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ ચારગણું થાય " આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............... થાય 

  • [JEE MAIN 2016]
  • A

    જો ચોરસનું ક્ષેત્રફળ ચારગણું કરવામાં આવે તો તેની બાજુ બમણી થતી નથી.  

  • B

    જો ચોરસનું ક્ષેત્રફળ ચારગણું કરવામાં આવે તો તેની બાજુ બમણી થાય છે 

  • C

    જો ચોરસનું ક્ષેત્રફળ ચારગણું કરવામાં ન આવે તો તેની બાજુ બમણી ન  થાય

  • D

    જો ચોરસની બાજુ બમણી કરવામાં ન આવે તો તેનું ક્ષેત્રફળ ચારગણું ન થાય 

Similar Questions

જો $(p \wedge \sim q) \wedge r  \to \sim r$ એ $F$ હોય તો $'r'$ માટે સત્યાર્થતાનું મૂલ્ય મેળવો. 

નીચેનામાંથી ક્યૂ ગાણિતિકીય તર્ક મુજબ સરખા નથી ?

વિધાન $(p \vee q) \wedge(q \vee(\sim r))$ નો નિષેધ $...........$ છે.

  • [JEE MAIN 2023]

 બૂલીય અભિવ્યકિત $((\sim q) \wedge p) \Rightarrow((\sim p) \vee q)$ નો નિષેધ એ ........ ને તાકિર્ક રીત સમકક્ષ છે.

  • [JEE MAIN 2022]

દ્રી-પ્રેરણ $p \Leftrightarrow  q  = …..$