"જો ચોરસની બાજુને બમણી કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ ચારગણું થાય " આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............... થાય 

  • [JEE MAIN 2016]
  • A

    જો ચોરસનું ક્ષેત્રફળ ચારગણું કરવામાં આવે તો તેની બાજુ બમણી થતી નથી.  

  • B

    જો ચોરસનું ક્ષેત્રફળ ચારગણું કરવામાં આવે તો તેની બાજુ બમણી થાય છે 

  • C

    જો ચોરસનું ક્ષેત્રફળ ચારગણું કરવામાં ન આવે તો તેની બાજુ બમણી ન  થાય

  • D

    જો ચોરસની બાજુ બમણી કરવામાં ન આવે તો તેનું ક્ષેત્રફળ ચારગણું ન થાય 

Similar Questions

વિધાન$A \rightarrow( B \rightarrow A )$  એ ...............ને સમાનાર્થી છે.

  • [JEE MAIN 2021]

તાર્કિક વિધાન $[ \sim \,( \sim \,P\, \vee \,q)\, \vee \,\left( {p\, \wedge \,r} \right)\, \wedge \,( \sim \,q\, \wedge \,r)]$ = 

  • [JEE MAIN 2019]

વિધાન " જો ભારત મેચ જીતે છે તો ભારત ફાઇનલમાં આવશે" નું નિષેધ લખો 

આપેલ વિધાન ધ્યાનમાં લ્યો.

$(A)$ જો $3+3=7$ તો $4+3=8$.

$(B)$ જો $5+3=8$ તો પૃથ્વી સપાટ છે.

$(C)$ જો બંને  $(A)$ અને  $(B)$ બંને સત્ય હોય તો  $5+6=17$ તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે ?

  • [JEE MAIN 2021]

અહી $p$ : રમેશ સંગીત સાંભળે છે. 

$q :$ રમેશએ તેના ગામની બહાર છે.

$r :$ રવિવાર છે. 

$s :$ શનિવાર છે. 

તો વિધાન  "રમેશ સંગીત તો અને તોજ સાંભળે છે જો તે ગામમાં હોય અને રવિવાર કે શનિવાર હોય " કઈ રીતે દર્શાવી શકાય.

  • [JEE MAIN 2022]