"હું  વિધાલય એ જઇસ જો ત્યાં વરસાદ નહીં પડતો હોય" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............ થાય 

  • [JEE MAIN 2014]
  • A

    જો ત્યાં વરસાદ પડતો હશે તો હું વિધાલય નહીં જાવ. 

  • B

    જો હું વિધાલય નહીં જાવ તો  ત્યાં વરસાદ પડતો હશે

  • C

    જો ત્યાં વરસાદ પડતો હશે તો હું વિધાલય જઇસ. 

  • D

    જો હું વિધાલય જાવ તો  ત્યાં વરસાદ પડે છે 

Similar Questions

જો $\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}$ અને $\mathrm{D}$ એ ચાર અરિક્ત ગણ છે . તો વિધાન" જો  $\mathrm{A} \subseteq \mathrm{B}$ અને  $\mathrm{B} \subseteq \mathrm{D},$ તો  $\mathrm{A} \subseteq \mathrm{C}^{\prime \prime}$ નું સમાનર્થી પ્રેરણ મેળવો.

  • [JEE MAIN 2020]

જો $A$ : કમળો ગુલાબી હોય છે અને $B$ : પૃથ્વી એક ગ્રહ છે,હોય તો $\left( { \sim A} \right) \vee B$ નું શાબ્દિક નિરૂપણ કરો

વિધાન $( p \wedge q ) \Rightarrow( p \wedge r )$ ને . . .. તુલ્ય છે. 

  • [JEE MAIN 2022]

વિધાન $B \Rightarrow((\sim A ) \vee B )$ એ $............$ને સમકક્ષ છે.

  • [JEE MAIN 2023]

વિધાન $1$:$\left( {p \wedge \sim q} \right) \wedge \left( { \sim p \wedge q} \right)$ ફેલેસી છે.

વિધાન $2$:$(p \rightarrow q) \leftrightarrow ( \sim q \rightarrow   \sim  p )$  ટોટોલોજી છે.

  • [AIEEE 2009]