"હું વિધાલય એ જઇસ જો ત્યાં વરસાદ નહીં પડતો હોય" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............ થાય
જો ત્યાં વરસાદ પડતો હશે તો હું વિધાલય નહીં જાવ.
જો હું વિધાલય નહીં જાવ તો ત્યાં વરસાદ પડતો હશે
જો ત્યાં વરસાદ પડતો હશે તો હું વિધાલય જઇસ.
જો હું વિધાલય જાવ તો ત્યાં વરસાદ પડે છે
$p :$ સુમન તેજસ્વી છે.
$q :$ સુમન ધનવાન છે.
$r :$ સુમન પ્રામાણિક છે.
વિધાન ‘‘જો સુમન ધનવાન હોય તો અને તો જ સુમન તેજસ્વી અને અપ્રમાણિક હોય’’ નું નિષેધ વિધાન કેવી રીતે દર્શાવી શકાય છે ?
બૂલીય અભિવ્યકિત $((\sim q) \wedge p) \Rightarrow((\sim p) \vee q)$ નો નિષેધ એ ........ ને તાકિર્ક રીત સમકક્ષ છે.
ધારો કે $\Delta \in\{\wedge, \vee, \Rightarrow, \Leftrightarrow\}$ એવું છે કે જેથી $(p \wedge q) \Delta((p \vee q) \Rightarrow q)$ નિત્યસત્ય થાય, તો $\Delta=\dots\dots\dots$
નીચે આપેલ વિધાનનું સામાનાર્થી પ્રેરણ લખો:
"દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n^{3}-1$ યુગ્મ સંખ્યા હોય તો $n$ એ અયુગ્મ સંખ્યા છે"
નીચેના પૈકી કયું સત્ય છે ?