"હું  વિધાલય એ જઇસ જો ત્યાં વરસાદ નહીં પડતો હોય" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............ થાય 

  • [JEE MAIN 2014]
  • A

    જો ત્યાં વરસાદ પડતો હશે તો હું વિધાલય નહીં જાવ. 

  • B

    જો હું વિધાલય નહીં જાવ તો  ત્યાં વરસાદ પડતો હશે

  • C

    જો ત્યાં વરસાદ પડતો હશે તો હું વિધાલય જઇસ. 

  • D

    જો હું વિધાલય જાવ તો  ત્યાં વરસાદ પડે છે 

Similar Questions

$p :$ સુમન તેજસ્વી છે.

$q :$ સુમન ધનવાન છે.

$r :$ સુમન પ્રામાણિક છે.

વિધાન ‘‘જો સુમન ધનવાન હોય તો અને તો જ સુમન તેજસ્વી અને અપ્રમાણિક હોય’’ નું નિષેધ વિધાન કેવી રીતે દર્શાવી શકાય છે ?

 બૂલીય અભિવ્યકિત $((\sim q) \wedge p) \Rightarrow((\sim p) \vee q)$ નો નિષેધ એ ........ ને તાકિર્ક રીત સમકક્ષ છે.

  • [JEE MAIN 2022]

ધારો કે $\Delta \in\{\wedge, \vee, \Rightarrow, \Leftrightarrow\}$ એવું છે કે જેથી $(p \wedge q) \Delta((p \vee q) \Rightarrow q)$ નિત્યસત્ય થાય, તો $\Delta=\dots\dots\dots$

  • [JEE MAIN 2022]

નીચે આપેલ વિધાનનું સામાનાર્થી પ્રેરણ લખો:

"દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n^{3}-1$ યુગ્મ સંખ્યા હોય તો $n$ એ અયુગ્મ સંખ્યા છે"

  • [JEE MAIN 2020]

નીચેના પૈકી કયું સત્ય છે ?