$p :$ સુમન તેજસ્વી છે.

$q :$ સુમન ધનવાન છે.

$r :$ સુમન પ્રામાણિક છે.

વિધાન ‘‘જો સુમન ધનવાન હોય તો અને તો જ સુમન તેજસ્વી અને અપ્રમાણિક હોય’’ નું નિષેધ વિધાન કેવી રીતે દર્શાવી શકાય છે ?

  • A

    $\sim  q \Leftrightarrow  \sim  p \wedge  r$

  • B

    $\sim  (p \wedge  \sim  r) \Leftrightarrow  q$

  • C

    $\sim p \wedge  (q \Leftrightarrow  \sim r)$

  • D

    $\sim  (q \Leftrightarrow  (p \wedge  \sim  r))$

Similar Questions

નીચેના વિધાન જુઓ:- 

$P :$ રામુ હોશિયાર છે

$Q $: રામુ પૈસા વાળો છે 

$R:$ રામુ અપ્રમાણિક છે

વિધાનની નિષેધ કરો : -  "રામુ હોશિયાર અને પ્રમાણિક  તો અને તોજ  હોય જો રામુ પૈસા વાળો ન હોય "

  • [JEE MAIN 2022]

$((p \wedge q) \Rightarrow(r \vee q)) \wedge((p \wedge r) \Rightarrow q)$ નિત્યસત્ય થાય તેવા $r \in\{p, q, \sim p , \sim q \}$ ના મુલ્યોની સંખ્યા $..............$ છે.

  • [JEE MAIN 2023]

જો વિધાન $p \to \left( { \sim q \vee r} \right)$ એ મિથ્યા હોય તો વિધાન $p, q, r$  ના સત્યાર્થતાનું મુલ્ય અનુક્રમે ............ થાય  

  • [JEE MAIN 2019]

નીચેના પૈકી કયું વિધાન નિત્યસત્ય છે ?

  • [JEE MAIN 2021]

તાર્કિક વિધાનોના બુલીય બીર્જીણિતના ગુણાકાર વિશે એકમ ઘટક કયો છે ?