"જો ત્યાં વરસાદ આવતો હશે તો હું આવીશ નહીં" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ........... થાય
જો હું નહીં આવું તો ત્યાં વરસાદ પડતો હશે.
જો હું નહીં આવું તો ત્યાં વરસાદ પડતો નહીં હોય
જો હું આવું તો ત્યાં વરસાદ પડતો હશે.
જો હું આવું તો ત્યાં વરસાદ પડતો નહીં હોય
જો બુલિયન સમીકરણ $((\mathrm{p} \vee \mathrm{q}) \wedge(\mathrm{q} \rightarrow \mathrm{r}) \wedge(\sim \mathrm{r})) \rightarrow(\mathrm{p} \wedge \mathrm{q}) \quad$ નું સત્યાર્થા મૂલ્ય અસત્ય હોય તો વિધાન $\mathrm{p}, \mathrm{q}, \mathrm{r}$ નું સત્યાર્થા મૂલ્ય અનુક્રમે . . . .
નીચે આપેલ વિધાનનું સામાનાર્થી પ્રેરણ લખો:
"દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n^{3}-1$ યુગ્મ સંખ્યા હોય તો $n$ એ અયુગ્મ સંખ્યા છે"
$\pi$
$p :$ સુમન તેજસ્વી છે.
$q :$ સુમન ધનવાન છે.
$r :$ સુમન પ્રામાણિક છે.
વિધાન ‘‘જો સુમન ધનવાન હોય તો અને તો જ સુમન તેજસ્વી અને અપ્રમાણિક હોય’’ નું નિષેધ વિધાન કેવી રીતે દર્શાવી શકાય છે ?
નીચેના પૈકી કયું નિત્ય સત્ય વિધાન નથી.