"જો ત્યાં વરસાદ આવતો હશે તો હું આવીશ નહીં" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ........... થાય 

  • [JEE MAIN 2015]
  • A

    જો હું નહીં આવું તો ત્યાં વરસાદ પડતો હશે. 

  • B

    જો હું નહીં આવું તો ત્યાં વરસાદ પડતો નહીં હોય 

  • C

    જો હું આવું તો ત્યાં વરસાદ પડતો હશે. 

  • D

    જો હું આવું તો ત્યાં વરસાદ પડતો નહીં હોય 

Similar Questions

‘‘જો ચતુષ્કોણ એ ચોરસ હોય તો તે સમબાજુ ચતુષ્કોણ છે’’ આ વિધાનનું નિષેધ.....

બુલિયન સમીકરણ $(\mathrm{p} \wedge \mathrm{q}) \Rightarrow((\mathrm{r} \wedge \mathrm{q}) \wedge \mathrm{p})$ એ  . . .   ને તુલ્ય છે.

  • [JEE MAIN 2021]

જો $p$ અને $q$ એ બે વિધાનો હોય તો નીચેનામાંથી ક્યું વિધાન $p \to q$ ને તાર્કિક રીતે સમાન થાય 

  • [AIEEE 2012]

વિધાન $-1$ : વિધાન $A \to (B \to A)$ એ વિધાન $A \to \left( {A \vee B} \right)$ ને સમતુલ્ય છે.

વિધાન $-2$ : વિધાન $ \sim \left[ {\left( {A \wedge B} \right) \to \left( { \sim A \vee B} \right)} \right]$ એ નિત્ય સત્ય છે 

  • [JEE MAIN 2013]

"જો $x \in  A$ અથવા $x \in  B$ તો $x \in  A \cup B’$ વિધાનનું સમાનાર્થીં પ્રેરણ ….. છે.