“જો તમારો જન્મ ભારતમાં થયો હોય તો તમે ભારતના નાગરિક છો” આ વિધાનનું સામાનર્થી પ્રેરણ ............. થાય 

  • [JEE MAIN 2019]
  • A

    જો તમે ભારતના નાગરિક હોય તો તમે ભારતમાં જન્મ્યા હશો 

  • B

    જો તમે ભારતના નાગરિક ન હોય તો તમે ભારતમાં જન્મ્યા હશો નહી

  • C

    જો તમારો જન્મ ભારતમાં થયો ન હોય તો તમે ભારતના નાગરિક નથી 

  • D

    જો તમારો જન્મ ભારતમાં થયો હોય તો તમે ભારતના નાગરિક નથી 

Similar Questions

વિધાન $1$:$\left( {p \wedge \sim q} \right) \wedge \left( { \sim p \wedge q} \right)$ ફેલેસી છે.

વિધાન $2$:$(p \rightarrow q) \leftrightarrow ( \sim q \rightarrow   \sim  p )$  ટોટોલોજી છે.

  • [JEE MAIN 2013]

બુલિયન સમીકરણ $(p \wedge \sim q) \Rightarrow(q \vee \sim p)$ એ  .. .  .. તુલ્ય છે.

  • [JEE MAIN 2021]

કોઈ ત્રણ સાદાં વિધાનો $p, q, r$ માટે વિધાન $(p \wedge  q) \vee (q \wedge  r)$ ત્યારે જ સાચું હોય જ્યારે....

નીચેનામાથી ક્યૂ હમેશા સાચું છે ?

$(p \wedge  \sim  q) (\sim  p \vee q)$ એ......