વર્ધમાન વાહિપુલોની લાક્ષણીકતા $.....$ ની હાજરી છે.
એધા
અન્નવાહક અને જલવાહક
પરિચક્ર
અંતઃ સ્તર
........માંથી વ્યાપારિક ત્વક્ષા મેળવવામાં આવે છે.
પુખ્તતા પ્રાપ્ત થતાં નીચેમાંનું કયું કોષકેન્દ્ર વિહીન બને છે ?
નીચેનામાંથી શેના આધારે વનસ્પતિ પેશીને વધુનશીલ અને સ્થાયી પેશીમાં વર્ગીકૃત કરવામાં આવે છે?
બૂચ $( \mathrm{cork} )$ નો વ્યાપારિક સ્રોત શું છે ? વનસ્પતિમાં તે કઈ રીતે બને છે ? તે જાણવો ?
એકદળીમાં વાહિપૂલને બંધ કહેવામાં આવે છે કારણ કે.