નિવસનતંત્રમાં પોષકસ્તરો મર્યાદિત હોય છે. ચર્ચા કરો.
નિવસનતંત્રમાં પોષકસ્તરો મર્યાદિત હોય છે અને $4$ કે $5$ કરતાં વધારે હોતા નથી. કારણ કે શક્તિનો પ્રવાહ ક્રમિક પોપકસ્તરે ધટતો જાય છે અને ક્રમિક પોધકસ્તરરે $10 \%$ શક્તિ એક પોષકસ્તરથી ત્યાર પછીના ક્રમિક સ્તર રૂપાંતર પામે છે.
આથી શ્વસન અને જીન જીવવવા માટે જૈવિક ક્રિયાઓમાં બાકીની શક્તિ વપરાય છે. જો પોષકસ્તરોની સંખ્યા વધુ હોય તો બાકી રહેલ શક્તિ ઘટતી જાય છે અને એટલી હદ સુધી ઘટતી જૂય છે કે જેથી બીજા પોપકસ્તરે શક્તિના પ્રવાહના સ્વરૂપે આધાર આપી શકતા નથી. આથી આહારશૃંખલા પોપકસ્તર સુધી મર્યાદિત રહે છે.
ઉદાહરણ :
આહાર શૃંખલામાં સૌથી વધુ વસતિ કોની હોય છે ?
યોગ્ય જોડી ગોઠવો.
પોષકસ્તર |
ઉદાહરણો |
$A$. પ્રાથમિક |
$a$. મનુષ્ય |
$B$. દ્વિતીયક |
$b$. વરૂ |
$C$. તૃતીયક |
$c$. ગાય |
$D$. ચતુર્થક |
$d$. વનસ્પતિ પ્લવકો |
દ્વિતીયક ઉપભોગી સ્તરે પ્રાપ્ત ઊર્જાનો જથ્થો એ કયાં પ્રકારનું ઉત્પાદન કહી શકાય.
પોષકતરોમાં વિઘટનના ઝડપી દર માટે કર્યું કારણ હોઈ શકે ?
ઉપભોકતાઓ દ્વારા નવા કાબાનિક પદાર્થોના નિર્માણના દર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.