12.Ecosystem
easy

નિવસનતંત્રમાં પોષકસ્તરો મર્યાદિત હોય છે. ચર્ચા કરો.

Option A
Option B
Option C
Option D

Solution

નિવસનતંત્રમાં પોષકસ્તરો મર્યાદિત હોય છે અને $4$ કે $5$ કરતાં વધારે હોતા નથી. કારણ કે શક્તિનો પ્રવાહ ક્રમિક પોપકસ્તરે ધટતો જાય છે અને ક્રમિક પોધકસ્તરરે $10 \%$ શક્તિ એક પોષકસ્તરથી ત્યાર પછીના ક્રમિક સ્તર રૂપાંતર પામે છે.

આથી શ્વસન અને જીન જીવવવા માટે જૈવિક ક્રિયાઓમાં બાકીની શક્તિ વપરાય છે. જો પોષકસ્તરોની સંખ્યા વધુ હોય તો બાકી રહેલ શક્તિ ઘટતી જાય છે અને એટલી હદ સુધી ઘટતી જૂય છે કે જેથી બીજા પોપકસ્તરે શક્તિના પ્રવાહના સ્વરૂપે આધાર આપી શકતા નથી. આથી આહારશૃંખલા પોપકસ્તર સુધી મર્યાદિત રહે છે.

ઉદાહરણ : 

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.