બધા જ સજીવો આહારની પ્રાપ્તી માટે નીચેનામાંથી ......... સાથે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે
પ્રાથમિક ઉપભોગી
ઊપભોકતા
ઊત્પાદકો
આપેલા તમામ
એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં શક્તિનું વહન થેર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર થાય છે. તણાહારીઓથી માંસાહારીમાં સરેરાશ શક્તિ વહનની ક્ષમતા કેટલી હોય છે?
માંસાહારી વનસ્પતિઓનો સમાવેશ કયાં પોષકસ્તરે થાય છે ?
આહાર શૃંખલા જેમાં સૂક્ષ્મ સજીવો જે પ્રાથમિક ઉત્પાદકો દ્વારા બનાવેલ ખોરાકનું વિઘટન કરે છે.
નિવસનતંત્રમાં ઊર્જા વહનનું માર્ગ .......છે.
નીચેનામાંથી કયુ ઊર્જાનો સ્ત્રોત રૂઢીગત નથી.