જલવાહક પેશીના વાહક ઘટકો એકબીજાથી કઈ બાબતમાં જુદા પડે છે?
કાસ્પેરીયન પટ્ટીની હાજરી
છિદ્રોની બાબતમાં
કોષકેન્દ્રની ગેરહાજરીની બાબતમાં
લિગ્નિનના પૂલનની બાબતમાં
દ્વિદળી મુલાગ્રમાં કેટલા હિસ્ટોજન આવેલા હોય છે?
શાંત કેન્દ્રના કોષોની લાક્ષણિકતા .........દ્વારા દર્શાવવામાં આવે છે.
નીચેનામાંથી શેના આધારે વનસ્પતિ પેશીને વધુનશીલ અને સ્થાયી પેશીમાં વર્ગીકૃત કરવામાં આવે છે?
અછીદ્રીય કાષ્ઠ કઈ વનસ્પતિમાં જોવા મળે છે?
વનસ્પતિને જીવવા માટે પાણીની જરૂર પડે છે. પરંતુ જ્યારે વધુ પડતું પાણી છોડને આપવામાં આવે તો તે મરી જાય છે. ચર્ચા કરો.